ધાણા બીજનો ઉપયોગ તમે વાવેતર માટે અથવા મસાલા તરીકે કરી શકો છો. તેમાં ઔષધીય ગુણો ભરપૂર છે જે શરીરના અનેક રોગો સામે ઉપયોગી છે.
આયુર્વેદિક લાભો:
શરીરમાં ચરબી ઘટાડવામાં સહાય કરે છે
ભૂખ વધારવી, એસિડિટી ઘટાડવી અને પાચન તંત્ર સુધારવું
ત્વચા રોગોમાં ઉપયોગી
ડાયાબિટીસ નિયંત્રિત કરે છે અને સાંધા દુખાવામાં રાહત આપે છે
આંખોની તંદુરસ્તી સુધારે છે
કેવી રીતે ઉગાડવું:
માટી અથવા ગાળો વડે ભરીેલો એક સરસ કૂંડો તૈયાર કરો. ધાણાના બીજને થોડીક ઘસી બે ભાગ કરો અને સપાટી પર છાંટો. પછી થોડીક માટીથી ઢાંકીને પાણી છાંટો. ૬ દિવસમાં અંકુરણ શરૂ થાય છે.







Reviews
There are no reviews yet.