લીમડો એ ભારતના વિવિધ વિસ્તારોમાં જોવા મળતો ઔષધીય વૃક્ષ છે, જેના દરેક ભાગમાં ઔષધીય ગુણધર્મો રહેલા છે. લીમડાની છાલમાં એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-વાયરલ, એન્ટી-ફંગલ, એન્ટી-ઇન્ફ્લેમેટરી અને પેઈન રીલિફ જેવા ગુણધર્મો હોય છે. આયુર્વેદ અને સિદ્ધ ચિકિત્સા પદ્ધતિમાં લીમડાની છાલનો ઉપયોગ ઘણા રોગોની સારવાર માટે થાય છે. તે તાત્કાલિક ઠંડક આપી શરીરથી થાક દૂર કરવામાં અને ચામડીના રોગોને દુર કરવામાં મદદરૂપ બને છે.
આરોગ્ય લાભો:
શરીરમાંથી થાક દૂર કરે અને ઇન્ફેક્શન સામે રક્ષણ આપે
ચામડીના વિવિધ રોગોમાં રાહત આપે
દાંતની સમસ્યાઓ માટે ઉત્તમ ઉપાય
પરંપરાગત રીતે થાક અને ત્રાસના ઉપચાર તરીકે ઉપયોગ થાય છે




Reviews
There are no reviews yet.